આપ નિહાળી રહ્યા છો પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા એવમ આશીર્વાદથી વાઘગઢ ગામે આયોજિત શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ઉપલક્ષમાં શ્રીમદ્ સત્સંગિજીવન કથાસાર પારાયણ, વક્તા:- પૂ. હરિદાસજી સ્વામી... . વઢવાણ મંદિર દ્વારા આયોજિત વિવિધ લાઈવ કાર્યક્રમો તેમજ બીજા વિડિયો નિહાળવા માટે આજે જ Wadhwan Mandir ચેનલ સબ્સ્ક્રાઇબ કરો.
コメント